ખેલકૂદ ભારતનો આત્મા છે, વર્લ્ડ ક્લાસ સવલતોથી દેશ સ્પોટર્સમાં સિદ્ધિઓ હાંસલ કરવા પ્રતિબદ્ધઃ અમિત શાહ

અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ, ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ અમદાવાદ ખેલકૂદ ભારતનો આત્મા છે, સ્પોટર્સ માટે અત્યાધુનિક માળખું ઊભું કરવા સાથે દેશ વિશ્વ કક્ષાએ રમત ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવવા પ્રતિબદ્ધ છે, એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે…