પાકિસ્તાન ક્રિકેટ ટીમ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે: રાશિદ લતીફનો પીસીબી પર પ્રહાર, બાબર આઝમ, હવે તારો વારો છે

લાહોર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા લેવાયેલા અચાનક અને વિવાદાસ્પદ નિર્ણયોએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ટીમમાં મોટા ફેરફારો અને કોચિંગ સ્ટાફને બદલવાની નીતિ સામે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે આકરા પ્રહારો કર્યા છે. પીસીબીની કાર્યશૈલી પર સવાલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ચાલી રહેલી ઉથલ-પાથલ અને અજીબોગરીબ…

શ્રીલંકાના સોનલ દિનુશાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી, બાબર આઝમ ટોપ-10માંથી બહાર

કોલંબો ટેસ્ટ બચાવનાર સોનલ દિનુશા 29 સ્થાન ઉપર પહોંચ્યા, ભારતીય ખેલાડીઓનું પણ શાનદાર પ્રદર્શન દુબઈ: આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. આ તરફ, ભારત સામેની કોલંબો ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને શ્રીલંકાને હારથી બચાવનાર સોનલ દિનુશાએ રેન્કિંગમાં 29 સ્થાનની…

ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ, સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું- ‘આ બધો માત્ર દેખાડો છે’

લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયા બાદ ચોથા દિવસે પટ્ટી બાંધીને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા ઇમામ; બ્રોડના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા લંડન: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હકની ઈજાને લઈને વિવાદ ઊભો થયો છે. મેચના પ્રથમ દિવસે કેચ છોડ્યા બાદ પિંડળીમાં ખેંચાણની ફરિયાદ કરતાં ઇમામ મેદાનની બહાર ગયા હતા. ત્યારબાદ…

શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ…

ટેસ્ટ ક્રિકેટમાં ઘરથી બહાર સદી ન ફટકારી શકનાર 5 દિગ્ગજ ખેલાડી, એક ખેલાડી 97 રને થયો હતો હિટ વિકેટ

વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવું એ હંમેશાં બેટ્સમેનો માટે સૌથી મોટી અગ્નિપરિક્ષા સમાન હોય છે, ટેસ્ટ ક્રિકેટમાં ઘરથી બહાર સદી ન નોંધાવી શકનાર સ્ટાર બેટ્સમેનો નવી દિલ્હી ટેસ્ટ ક્રિકેટમાં ઘરથી બહાર બેટિંગ કરવી હંમેશાં અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. ખેલાડીઓ પોતાની ઘરેલુ પરિસ્થિતિઓમાં બાળપણથી જ ક્રિકેટ રમતા હોવાથી ત્યાં વ્યસ્ત હોય છે, પરંતુ વિદેશી…

SL vs IND: ૧૫ ખેલાડીઓ મળીને માત્ર ૮ ટેસ્ટ રમ્યા છે, શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા માટે રમત કેમ આસાન નહીં રહે?

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત: અનુભવની કમી બની શકે છે પડકાર નવી દિલ્હી શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમનું એલાન થઈ ગયું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ૧૫ એ ૧૫ ખેલાડીઓ પાસે મળીને શ્રીલંકામાં માત્ર ૮ જ ટેસ્ટ રમવાનો અનુભવ છે. લાંબા સમય બાદ ભારતીય ટીમ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ…