અમદાવાદમાં મહાવીર ભગવાનની રથયાત્રા દ્વારા સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ

અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે…