અમદાવાદને સ્લમમુક્ત શહેર બનાવવા ભાજપનો સંકલ્પઃ 50000 ઝૂંપડાવાસીઓને પાકા મકાન અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી માટે સંક્લ્પ પત્ર-2026નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું અમદાવાદ સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે, એમ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -2026ના સંક્લ્પ…