૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત કામરેજમાં સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સામૂહિક શ્રમદાન એસવીએન, સુરત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તારમાં વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…