વિજયનગર એજ્યુકેશન સોસાયટી અન્ડર 16 ટીમનો શારદા મંદિર વિનય મંદિર સામે 127 રનથી ભવ્ય વિજય
અમદાવાદ વિજયનગર એજ્યુકેશન સોસાયટી અન્ડર 16 ની ટીમનો શારદા મંદિર વિનય મંદિર સામે 127 રનથી ભવ્ય વિજય થયો હતો. શ્રી હરિ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં વિજયનગરે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 259 અને બીજી ઈનિંગ્સમાં સાત વિકેટના ભોગે 237 રન બનાવ્યા હતા જ્યારે શારદા મંદિરનટીમે પ્રથમ ઈનિંગ્સમાં 174 અને બીજી ઈનિંગ્સમાં 194…
