સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં વધારો: ડેમમાં પાણીનો સંગ્રહ 69% પાર

છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં નોંધાઈ વૃદ્ધિ, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ કેવડિયા ગુજરાતની મહત્ત્વપૂર્ણ અને મુખ્ય જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના આ સૌથી મોટા પ્રોજેક્ટમાં પાણીની આવક અને જળસપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાંજે 05 કલાકની સ્થિતિ અનુસાર ડેમની સપાટી…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો

ડેમની સપાટી 126.85 મીટરે પહોંચી; કુલ જળસંગ્રહ ક્ષમતા 65.54 ટકા, પાણીની આવક 11,084 ક્યુસેક નોંધાઈ કેવડિયા: રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના પરિણામે ડેમની સપાટી 126.85 મીટર…