સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 88.18% સ્ટોરેજ સાથે સંતોષજનક જળસંગ્રહ

24 કલાકમાં 5 સે.મી.નો વધારો : ડેમની સપાટી 135.10 મીટરે પહોંચી, પાણીની આવક 49,680 ક્યુસેક નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની પાણીની સપાટી 135.10 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 5 સે.મી.નો વધારો…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 86.87 ટકા જળસંગ્રહ, કુલ 50,415 ક્યુસેક પાણીની જાવક

ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 133 મીટરને પાર, સ્ટોરેજ 81.40 ટકા

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો; હાલ 133.03 મીટર, પાણીની આવક 35,809 ક્યુસેક અમદાવાદ ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. આજે, 8 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ ડેમની હાલની જળસપાટી 133.03 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 14 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 81.17 ટકા પહોંચ્યો

35,744 ક્યુસેક પાણીની આવક યથાવત; ડેમની સપાટી 132.96 મીટરે પહોંચી, કેનાલ મારફતે 5,559 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.96…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 26 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 80.71 ટકા પહોંચ્યો

132.82 મીટર સુધી પહોંચી ડેમની સપાટી, 35,736 ક્યુસેક પાણીની આવક યથાવત; કેનાલ મારફતે 6,614 ક્યુસેક પાણી છોડાયું કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની જળસપાટી 132.82 મીટર…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 20 સેમીનો વધારો, સ્ટોરેજ 70.24 ટકા પહોંચ્યું

સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં 28,222 ક્યુસેક પાણીની આવક, કેનાલમાં 4,895 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં ચોમાસાની સક્રિય સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 20 સેન્ટીમીટર વધી છે. હાલ ડેમની સપાટી 128.79 મીટર નોંધાઈ છે, જ્યારે…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.37 ટકા જળસંગ્રહ

સાંજે 5 વાગ્યાના અપડેટ મુજબ ડેમની સપાટી 126.78 મીટર; કેનાલમાં 14,790 ક્યુસેક પાણી છોડાયું નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની આજે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં કુલ 65.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમની હાલની જળ સપાટી 126.78 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ડેમમાં 6783.88 MCM પાણીનો સંગ્રહ નર્મદા…