હનુમાનજી સાથે હવે AI દ્વારા સીધી વાતચીત થઈ શકશે: અમદાવાદના સ્ટાર્ટઅપે લોન્ચ કર્યું ‘Talk2Hanumanji’

21 ભાષાઓમાં 24 કલાક અવાજ અને ચેટની સુવિધા; આધ્યાત્મિક માર્ગદર્શન સાથે AI ટેક્નોલોજીનો અનોખો સમન્વય કરવાનો દાવોઃ જ્યોતિષ-અંકશાસ્ત્રને આધાર બનાવીને એકલતામાં માર્ગદર્શન આપવાનો કંપનીનો દાવોઃ 10 મિનિટના 100 રુપિયા ચાર્જ અમદાવાદ: આધુનિક ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાના પ્રયાસરૂપે અમદાવાદ સ્થિત ટેક્નોલોજી કંપની Viru Appએ Talk2Hanumanji નામનું નવું AI આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા…