વિશ્વ યોગ દિવસ 2025 – દર ચારમાંથી 3 મિલેનિયલ્સ દૈનિક સુખાકારી માટે યોગ કરે છે

·        યોગ, દરરોજ ચાલવું અને સંતુલિત આહાર માનસિક અને શારીરિક આરોગ્યને સુધારવા માટેની ટોચની પસંદગી બની ·        10માંથી 9 ભારતીયો તેમની સુખાકારીની સફરના ભાગરૂપે યોગ અંગે વિચારે અથવા દરરોજ યોગ કરે છે ·        નિયમિત યોગની પ્રેક્ટિસમાં મિલેનિયલ્સ સૌથી આગળ (74 ટકા), ત્યારબાદ જેન એક્સ (70 ટકા) મુંબઈ વિશ્વ યોગ દિવસ 2025 મનાવતા દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ…

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનઃ સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ જડીબુટ્ટી, યોગ ભગાડે રોગ

અમદાવાદ યોગ ભગાડે રોગ, આ કહેવતનું આધુનિક યુગમાં ખૂબજ મહત્વ જોવા મળી રહ્યું છે. વર્ષોથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી ઘૂંટણના દુખાવાથી પીડાતા અનેક લોકો ભારતીય સંસ્કૃતી સાથે વણાયેલા યોગ દ્વારા તેમની બિમારીઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા તો જટિલ રોગોમાં રાહત મેળવી રહ્યા છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વના અનેક દેશોમાં…