બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવની હત્યા માટે 11 કરોડની ઓફર

ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી, ફેસબુક પોસ્ટમાં રાઠોડે યાદવને ગુનેગાર ગણાવ્યો હતો પટના બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવને હત્યાની ધમકી મળી છે. તેમની હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ખુલ્લી ઓફર સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. નીતીશ સરકારમાં આરજેડી ક્વોટામાંથી સહકારી મંત્રી સુરેન્દ્ર યાદવ રાષ્ટ્રીય જનતા…

પ્રેમીને પામવા બાળકો સાથે ભારત આવેલી પાક. મહિલા ઝડપાઈ

એટીએસ અને આઈબી સહિતની તમામ એજન્સીઓ પાકિસ્તાની મહિલા અને તેના ભારતીય પ્રેમીથી પૂછપરછ કરી રહી છે નોઈડા પબજીપાર્ટનરના પ્રેમ માટે ધર્મ અને ત્રણ દેશોની સીમાઓ ઓળંગીને ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ગ્રેટર નોઈડાના રબુપુરા પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. યુપી એટીએસે ગઈકાલે મથુરાના યમુનાપારના પાની ગામમાંથી મહિલાને તેના ચાર બાળકો અને…

પરવાનગી વીના પોતાની તસવીર છાપવા સામે અજિતને શરદ પવારની ચેતવણી

ભારે હોબાળા વચ્ચે એનસીપી નેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં આવેલી નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું મુંબઈ મહારાષ્ટ્રમાં રવિવારથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. રવિવારે એનસીપીપ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને 18 ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું હતું. અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા અને તેમની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી એનસીપીપર કબજો મેળવવાની…

ભાજપ સંગઠનમાં ફેરફાર, ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બદલાયા

ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા નવી દિલ્હી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે….

મોદી કેબિનેટના તાજા વિસ્તરણમાં યુપીને પ્રાધન્યની શક્યતા

યુપી કવોટામાંથી જો મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે નવી દિલ્હી લોકસભા ઈલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સોમવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિપરિષદની બેઠક મળી હતી. જેમા આગામી ચૂંટણીને લઈને આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. તો આ બાજુ કેન્દ્રીય…

ધૂલે નજીક કન્ટેનર બે વાહનોને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ, 15નાં મોત

ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, 28 લોકો ઘાયલ, ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મુંબઈ મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 15 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.  મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે…

ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યુઃ પૃથ્વીરાજ ચવ્હાણ

માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન અપાયાના કોંગ્રેસના નેતાનો દાવો મુંબઈ મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ છે. ત્યારે હવે સીએમની ખુશી માટે 3 મૂરતિયા છે. એકનાથ શિંદે, અજિત…

સિગ્નલ-ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓથી ટ્રેન અકસ્માત થયો

પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો, સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત બાલાસોર બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 290 થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને…

અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ

કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઉમેશ કુમારના દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ તરીકેના શપથ ગ્રહણ પર પણ 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી નવી દિલ્હી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાવવામાં આવેલા વટહુકમની બંધારણીયતાને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી…

મહારાષ્ટ્રમાં પવાર-શિંદે જૂથ વચ્ચે ખાતાની વહેંચણી મુદ્દે વિવાદ

નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાણાં વિભાગની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માટે શિંદે જૂથ બિલકુલ તૈયાર નથી મુંબઈ મહારાષ્ટ્ર્માં રવિવારથી શરૂ થયેલું રાજકીય મહાયુદ્ધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. અજિત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ શરદ પવાર તરફથી અજિત સહિત 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અરજી દાખલ…

અજિત પવાર જૂથે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધન મહાયુતીની જાહેરાત કરી

પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા, હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય મુંબઈમહારાષ્ટ્રમાં રાજકારણમાં છેલ્લા 2 દિવસથી મહાયુદ્ધ ચાલી રહ્યું છે. 9 ધારાસભ્યો સાથે અજિત પવારનું શિંદે સરકારમાં જવું… આ ઘટના બાદ એનસીપી નેતા શરદ પવાર દ્વારા આ 9 સામે કાર્યવાહી કરવી સહિતની ઘટનાઓ વચ્ચે વધુ…

સુપ્રીમ કોર્ટ શરૂ, અનેક મહત્વપૂર્ણ નિર્ણયોની શક્યતા

ઉનાળુ વેકેશન બેન્ચે 2,000 થી વધુ કેસોની સુનાવણી કરી હતી અને 700 કેસોનો નિકાલ કર્યો હતો નવી દિલ્હી42 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી સુપ્રીમ કોર્ટ ખુલશે. દરમિયાન મણિપુર હિંસા અને અતીક અહેમદ અને અશરફની હત્યાની ન્યાયિક તપાસ માટે તેની બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી શરૂ થઈ શકે છે. આ સાથે સમલૈંગિક…

પ્રેમ સબંધમાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું

પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પત્નીની ફરિયાદ પર આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લખીમપુર ખીરીઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં પતિએ બીજી મહિલા સાથે ચાલી રહેલા પ્રેમ સબંધના ચક્કરમાં પોતાની પત્નીનું નાક કાપી નાખ્યુ છે. પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત…

ભાજપ સમાજમાં ખાઈ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છેઃ શરદ પવાર

મહારાષ્ટ્રના લોકોએ એકતાની તાકાત બતાવવી પડશે, ચૂંટાયેલી સરકારોને પણ પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે, આ સાંખી નહીં લેવાય સતારાશરદ પવાર મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા છે. અહીં તેઓ એક મોટી સભાને સંબોધી રહ્યા છે. તેમની આ સભાને શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ તેમના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે…

અજિત પવાર સહિત આઠ બળવાખોરને અયોગ્ય જાહેર કરવા પંચમાં અરજી

બળવાખોર સભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી હોવાની પક્ષની સ્પષ્ટતા મુંબઈમહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે…

સીઆરએસે બાલાસોર ટ્રેન દુર્ઘટના માટે માનવિય ભૂલને જવાબદાર ગણાવી

સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના પછી કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) એ અકસ્માત માટે ‘માનવીય ભૂલ’ ને જવાબદાર ગણાવી છે. આ સાથે સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા…

હનિટ્રેપથી ધર્મપરિવર્તનના કેસમાં સહારનપુરથી ત્રણની ધરપકડ

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી લખનૌઆતંકવાદ વિરોધી દળ (એટીએસ) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન…

બિહારમાં માતાની હત્યા બાદ ભત્રિજાને ત્રીજા માળેથી ફેંકી દીધો

પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર વિવાદને ઘટનાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી બક્સરબિહારના બક્સર જિલ્લામાં સોમવારે સવારે પારિવારિક વિવાદમાં ડબલ મર્ડરની સનસનીખેજ ઘટના સામે આવી છે. એક યુવકે તેની માતાને લોખંડનો સળિયો મારી ક્રૂર હત્યા કરી નાખી છે.ત્યારબાદ આરોપી યુવકે તેના જ ભત્રીજાને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો જેના…

અજિત પવાર ટૂંકમાં શિંદેનું સ્થાન રહેશેઃ સામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ગંદકીમાં ધકેલી દીધી મુંબઈઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની…

કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી

ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી…