જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરી

સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ શેખ આદિલ મુશ્તાક નામના ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ જમ્મુ જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ આ ધરપકડ કરાઈ હતી. જે ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે તેમનું નામ શેખ આદિલ…

ભારતીય ડૉક્ટર્સ હવે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી શકશે

આ માન્યતાથી ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ એવા દેશોમાં સહેલાઈથી પ્રેક્ટિસ કરી કશે જ્યાં ડબલ્યુએફએમઈની માન્યતાની જરૂર હોય છે નવી દિલ્હી ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરવાનો માર્ગ ખુલી જવાનો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર…

એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફની મંજૂરી મહિના માટે સસ્પેન્ડ

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધ્યા બાદ પગલાં લેવામાં આવ્યા નવી દિલ્હી સરકાર પાસેથી હસ્તક લેવાયેલ એર ઈન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ માટે આ સારા સમાચાર નથી. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ અમુક ક્ષતિઓને કારણે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને આપવામાં આવેલી મંજૂરીને એક મહિના માટે અટકાવી દીધી છે એટલે કે, એવિએશન…

ભારતે કેનેડિયન લોકો માટેના વિઝા હાલ પૂરતા સ્થગિત કર્યા

કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષા જોખમોને જોતા સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે. કેનેડાએ ખાલિસ્તાન તરફી વલણ દાખવતાં કેન્દ્રએ સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાલિસ્તાન સમર્થક નિજ્જર  હત્યા કેસ મામલે ભારત-કેનેડાના સંબંધમાં ખટાશ જોવા મળી રહી છે….

યુપી પોલીસે છ હજાર બેન્ક એકાઉન્ટ, 27 વેબસાઈટ બંધ કરાવી

ઠગ લાઈવ કન્ટેન્ટ, લાઈવ ગેમિંગ, થર્ડપાર્ટી એપ અને વેબ પોર્ટલના માધ્યમથી વિદેશના સર્વરોથી લાઈવ રિસ્ટ્રીમીંગ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી કરી રહ્યા હતા આગરા ઉત્તરપ્રદેશના આગરા પોલીસે 15 લાખ લોકો સાથે છેતરપિંડીની ઘટનાને બનતી અટકાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેશ-વિદેશમાં બેઠેલા ઠગ 15 લાખ લોકો સાથે 38 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની તૈયારીમાં હતા. સઘન તપાસ બાદ…

દિલ્હીની સ્કૂલમાં બોમ્બની ધમકીથી અફરાતફરી

ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક સ્કૂલમાં બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ કેમ્પસને ખાલી કરી દેવામાં આવ્યુ હતું. આ ઘટના સાઉથ દિલ્હીના આરકે પૂરમ સ્કૂલની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો છે….

કેનેડાના નાગરિકો માટેની વિઝા સર્વિસ અટકાવવા ભારતનો નિર્ણય

પેટાઃ ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી, કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે નવી દિલ્હી ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે….

મોદીની વોટ્સએપ ચેનલના એક જ દિવસમાં 10 લાખતી વધુ ફોલોઅર્સ

મોદીના એક્સ પર 91 મિલિયનથી વધુ, ફેસબુક પર 48 મિલિયન, ઈન્સ્ટાગ્રામ પર 78 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે નવી દિલ્હી એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેકોર્ડ ફોલોઅર્સ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં જ વોટ્સએપએ ચેનલ પ્લેટફોર્મની સેવા શરૂ કરી છે. જેના પર પીએમ મોદીએ…

રેલ અકસ્માત પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો

ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા મળશે નવી દિલ્હી રેલવે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો…

રાષ્ટ્રપતિને વિધવા-આદિવાસી હોઈ નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં નિમંત્રણ ન અપાયું

મુર્મુને ન તો પહેલા નવા સંસદ ભવનના ઉદઘાટનમાં આમંત્રિત કરાયા અને ન તો વર્તમાન વિશેષ સત્રમાં આમંત્રિત કરાયાઃ ઉદયનીધિ સ્ટાલિન ચેન્નાઈ તમિલનાડુના મંત્રી અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન કરવા અંગે સવાલો ઊઠાવ્યા હતા. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે…

રાહુલે 2018માં મહિલા અનામત માટે મોદીને પત્ર લખ્યો હતો

યુપીએ સરકાર દરમિયાન જે તે વિધેયક માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાંથી પસાર થયુ હોવાની પી ચિદ્મબરમે માહિતી આપી નવી દિલ્હી  કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મહિલા આરક્ષણ વિધેયકને અપાયેલી મંજૂરીનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે. કોંગ્રેસે કહ્યું સર્વપક્ષીય બેઠકમાં તેની ઉપર ચર્ચા કરી સર્વ સંમતિ સાધી શકાઈ હોત. કોંગ્રેસે તેમ પણ કહ્યું કે વાસ્તવમાં સરકારનો આ નિર્ણય કોંગ્રેસ અને…

ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનની સ્થિતિથી ગુજરાતના નજીકના ક્ષેત્રોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા નવી દિલ્હી ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું છે. તેની અસરથી ઓડિશા, પ.બંગાળના ગંગા નદીના કિનારાના વિસ્તારો અને ઝારખંડ સહિત પૂર્વ મધ્ય ભાગો અને પૂર્વોત્તર ભારતમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસમાં તે ઉત્તર ઓડિશા અને દક્ષિણ…

બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં સાત દીપડાનાં બચ્ચાનાં મોત

ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી ફેલાય છે બેંગલુરૂ બેંગલુરુના એક બાયોલોજિકલ પાર્કમાં ખુબ જ ચેપી વાયરસ ફેલાયાની ઘટના સામે આવી છે જેમાં સાત દીપડાના બચ્ચાના મોત થયા છે. આ કારણે પાર્કમાં ફફ્ડાટ ફેલાયો છે. અધિકારીઓએ ગઈકાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી…

બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ

સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં.  અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની…

કાશ્મીરની ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરાયું

1989માં આતંકવાદ ફેલાયા બાદ કાશ્મીરમાં આવું પહેલીવાર કરવામાં આવ્યું, મૂર્તિને વિસર્જિત કરવા માટે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આતંકવાદ ફેલાયા બાદ પ્રથમ વખત અહીં ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ગણપતિયાર મંદિરમાં સૌથી મોટા ઉત્સવ અને પૂજાનું આયોજન…

મપ્રના બુદનીમાં ભાજપના 1500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે

રાજ્યમાં ચૂંઠણી પહેલાં કોંગ્રેસે માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડ્યું બુદની મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ          કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા…

યુપીમાં 3000 કરોડના ખર્ચે નવું વિધાનસભા ભવન બનશે

આ વિધાનસભાના નવા ભવનનું નિર્માણ નિરામન દારુલશફા અને આજુબાજુના ક્ષેત્રોને મિલાવીને કરાશે લખનઉ દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ જ હવે ઉત્તરપ્રદેશ માં પણ નવી વિધાનસભા બનાવવાનો નિર્ણય લેવાયો છે. માહિતી અનુસાર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીની જયંતિ પર નવા વિધાનસભા ભવનની આધારશિલા મૂકાઈ શકે છે. તેના નિર્માણ કાર્ય માટે આશરે 3000 કરોડનો ખર્ચો કરાશે.  માહિતી…

મહિલા અનામત બિલને કોંગ્રેસનું સમર્થન, ઝડપથી અમલ કરોઃ સોનિયા

જો બિલ પાસ કરીને અમલમાં લાવવામાં વિલંબ થશે તો મહિલાઓ સાથે અન્યાય થશેઃ કોંગ્રેસનાં નેતા નવી દિલ્હી આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. આ પહેલા ગઈકાલે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત…

લગ્ન બાદ પતિનો સતત અસ્વિકાર મોટી માનસિક પીડાઃ દિલ્હી હાઈકોર્ટ

અન્ય પુરૂષને પતિ માને છે તેતી કરવા ચૌથનું વ્રત રાખવાનો ઈનકાર કરનારી પત્નીથી કોર્ટે પતીને છૂટા છેડા આપ્યા નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે માન્યું કે, લગ્ન બાદ પત્ની દ્વારા પતિનો સતત અસ્વીકાર કરવો તેના માટે મોટી માનસિક પીડાનું કારણ છે.  છૂટાછેડાના ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખતા જસ્ટિસ સૂરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે…

દેશમાં આઝાદી પછી એક માત્ર મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી

દેશમાં બે મહિલા રાષ્ટ્રપતિ બન્યાં, અત્યાર સુધીમાં દેશમાં 16 મહિલા મુખ્યપ્રધાન બન્યા નવી દિલ્હી સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મહિલા અનામત એટલે કે નારી શક્તિ વંદન એક્ટ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં નવી સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી છે અને આશા છે કે આ બિલ પણ પસાર થઈ…