વર્લ્ડ કપ વિજેતાને 40 લાખ, રનર્સઅપને 20 લાખ ડૉલર મળશે

આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે એક કરોડ ડોલરના ઈનામ આપવામાં આવ્યા અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. રવિવાર, 19 નવેમ્બરે બપોરે બે વાગ્યે આ મહામુકાબલો શરૂ થશે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ એ સૌથી મહત્ત્વની મેચ હોય છે જેના અંગે કેટલીક વાતો જાણવી…

મેચ શક્ય ન બને તો સૌથી વધુ પોઈન્ટ વાળી ટીમને વિજેતા જાહેર કરાશે

મેચ માટે રિઝર્વ ડે રખાયો છે છતાં જો એ દિવસે પણ મેચ શખ્ય ન બને તો અંતિમ નિર્ણય પોઈન્ટના આધારે લેવામાં આવશે અમદાવાદ  આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના અંતિમ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તૈયારીમાં કોઈ ભૂલ ન થાય તે…

રોહિતની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ત્યારે કીટ ઘરે ભૂલી આવ્યો હતો

યંગસ્ટરને ઓસ્ટ્રેલિયા જેવી શાનદાર ટીમ સામે રમવાની તક મળી અને તેણે આવી રીતે ગુમાવી દીધી હતી અમદાવાદ રોહિત શર્મા એક ક્રિકેટર તરીકે નાનપણથી જ મહેનત કરી રહ્યો હતો. તે 17 વર્ષનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવા માટેની તેને તક મળી હતી. જેમાં 14 ખેલાડીઓની ટીમ પસંદ થઈ હતી એમાનું એક નામ રોહિતનું પણ હતું….

આઈસીસીની 21મીની અમદાવાદની બેઠકમાં આવકની વહેંચણીના નિર્ણય લેવાશે

2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટની ઈવેન્ટ અંગે તેમજ શ્રીલંકન બોર્ડના સસ્પેન્શન અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અમદાવાદ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલના બે દિવસ પછી તારીખ 21મી નવેમ્બરે આઇસીસીની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં 2024થી 2027 સુધી આઇસીસીની આવકની વહેંચણીની ફોર્મ્યુલા અંગે નિર્ણય લેવાશે તેમ મનાય છે. આ ઉપરાંત 2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી…

રિચર્ડ કેટલબરો ભારત માટે પનોતી અમ્પાયર, હંમેશા ભારત હાર્યું

વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો અમદાવાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ…

સ્ટેડિયમની અંદર-બહાર ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવાશે

સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનો તૈનાત, મેચ બાદ વિજય સરઘસોની સંભાવનાને લઈને શહેરમાં ચાંપતી સુરક્ષા અમદાવાદ અમદાવાદ માટે આવતો રવિવાર યાદગાર બની રહેવાનો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર – બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા…

માર્સેલિનો ભૂતપૂર્વ સાઈડ વિલરરિયલ સીએફ સાથે લાલીગામાં પાછો ફર્યો

અસ્તુરિયસમાં જન્મેલા મેનેજર વેલેન્સિયા CF, એથ્લેટિક ક્લબ અને ફ્રેન્ચ બાજુ ઓલિમ્પિક માર્સેલીમાં સ્પેલ પછી 2012-2016 વચ્ચે કોચ કરેલા ક્લબમાં પાછા ફરે છે. માર્સેલિનો ગાર્સિયા ટોરલ ભૂતપૂર્વ સાઇડ વિલારિયલ CF સાથે LALIGA EA સ્પોર્ટ્સ ડગઆઉટ્સમાં પાછો ફર્યો છે. 58-વર્ષીય એસ્ટાડિયો ડે લા સેરેમિકામાં પાછો ફર્યો જ્યાં તેણે એક દાયકા કે તેથી વધુ સમય પહેલા અત્યંત સફળ…

સ્પર્ધામાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમ પ્રવાસી ટીમ પર ભારે પડશે

આંકડાકીય દ્રષ્ટીએ ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ફીનલમાં પલડું ભારે લાગે છે નવી દિલ્હીભારતે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી ભારત એક પણ મેચ હારી નથી. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ આ બંને ટીમ ટક્કરાશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે જેને 5 વખત વર્લ્ડ કપ જીત્યો…

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મોદી-શાહ અમદાવાદ આવશે

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ…

શમી સારો ક્રિકેટર છે, કદાચ તે એક સારો માણસ પણ હોતઃ હસીન જહાં

જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ જાણે છે કે મારી સાથે ખોટું થયું છે. હું, મારી પુત્રી અને તે એકસાથે સારું જીવન જીવી શક્યા હોત તો કેટલું સારું હોતઃ હસીન નવી દિલ્હીમોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શન બાદ ખુબ જ ચર્ચામાં છે. આ દરમિયાન તેની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા…

વર્લ્ડકપ-2023માં નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર

સૌથી વધુ રન, વિકેટ, સિક્સર સહિતના નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ ટોચ પર છે

વન-ડેમાં કેલેન્ડર વર્ષમો સૌથી વધુ રન બનાવવામાં ગિલ પાંચમા ક્રમે

ભારતીય ઓપનરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો બેંગલુરૂ ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ…

ભારતીય ટીમના ટોચના પાંચ બેટસમેનના 50 રનનો રેકોર્ડ

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનનો આંકડો પાર કર્યો બેંગલુરૂ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસમાં પ્રથમ…

ટાઈની સ્થિતિમાં બાઉન્ડ્રી કાઉન્ટ નહીં, સુપર ઓવરથી નિર્ણય લેવાશે

બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે નવી દિલ્હી ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા…

એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા બેંગલુરૂ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61…

એલ્ગ્રાન ડર્બી: સેવિલા એફસી વિ રિયલ બેટિસનો ઇતિહાસ

આંદાલુસિયાની રાજધાનીની ટીમો પહેલાથી જ ટોચના બે વિભાગોમાં LALIGAમાં 118 વખત મળી ચૂકી છે. સેવિલે, એન્ડાલુસિયન રાજધાની, સ્પેનિશ ફૂટબોલની સૌથી રંગીન ડર્બી મીટિંગ્સમાંની એક છે, જે રીઅલ બેટિસ અને સેવિલા એફસી વચ્ચે છે. LALIGA ની સૌથી ઐતિહાસિક ક્લબમાં અને બંને અગાઉના LALIGA EA SPORTS ટાઈટલ વિજેતા, સેવિલ ડર્બી હરીફાઈએ એક સદીથી વધુ સમયથી શહેરની અંદર…

યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ મીટ નવેમ્બરમાં વડોદરા ખાતે યોજાશે

ગાંધીધામ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 21 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સ્ટિગા…

ભારતમાં FIFA અંડર-17 વર્લ્ડ કપ 2023 વિશેષ રીતે લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડ

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આગામી FIFA U17 વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. ટુર્નામેન્ટ આજે (નવેમ્બર 10) શરૂ થશે અને 2 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્ડોનેશિયાના સુરાકાર્તામાં ચેમ્પિયનના તાજ સાથે સમાપ્ત થશે. FanCode એ 1Stadia થી FIFA U17 વર્લ્ડ કપ માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો સબ-લાઈસન્સ મેળવ્યા છે. આ સહયોગ 1Stadia અને…

વિરાટ પોતાને રોનાલ્ડો સમજે છે, પણ છે નહીઃ યુવરાજસિંહ

યુવરાજે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી ભારતના પૂર્વ ખેલાડી યુવરાજસિંહ હાલમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે તેમણે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે કોહલીની મજા…