એસપીજીના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થયું

અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા નવી દિલ્હીસ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો…

હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલઃ જી.પરમેશ્વરે

કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવતા વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો ફરી ધર્મને મુદ્દો બનાવવા લાગ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગે ટિપ્પણી બાદ હોબાળો થઈ જવાથી વિવિધ નેતાઓ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ…

અદાણી, મોંઘવારી સહિત 9 મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માગ

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી યોજાવાનું છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલો પાસ થવા અંગે પણ રાજકીય ચર્ચાઓ જામી છે. ત્યારે સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે… તેમણે સંસદના વિશેષ સત્ર અંગે સરકારના એજન્ડા અંગે…

સેન્સેક્સમાં 100 અને નિફ્ટીમાં 36 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ મુંબઈભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 65,880 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો…

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સચિત્રા સેનાનાયકની મેચ ફિક્સિંગ કેસમાં ધરપકડ

ખેલાડીએ કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયાકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો કોલંબો શ્રીલંકા ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયાકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયાકે પર વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સ કરવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે…

ગાજિયાબાદમાં 14 વર્ષના બાળકનું હડકાયા કૂતરાના કરડવાથી મોત

થોડા દિવસ પહેલા બાળકને હવા અને પાણીથી ડર લાગવા મંડ્યો અને તે અંધારામાં રહેવાનું પસંદ કરવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, અંતે મોત ગાજિયાબાદગાજિયાબાદમાં એક 14 વર્ષના બાળકને હડકાયા કુતરાના કરડવાથી મોત થયુ છે. બાળકે લગભગ દોઢ મહિના પહેલા એક કુતરો કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે તેના પરિવારને તેના વિશે કોઈ વાત નહોતી…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કરનારી જેગુઆર કારને કોર્ટે જામીન આપ્યા

તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેનો મુળ માલિક ક્રિશ વારીયા છે, અકસ્માત બાદ ગાડીને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અમદાવાદશહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સાથે તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. ત્યારે તથ્ય જે જેગુઆર કાર લઈને…

યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડ કરનારી એસબીઆઈ દેશની સાતમી બેન્ક

હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે, આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે નવી દિલ્હીસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની 7 મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે. એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી…

દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ રદ કરાઈ

સમિટના 3 દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી નવી દિલ્હીદેશની રાજધાની નવી દિલ્હીમાં જી20 સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના…

ઈન્ડિયા-ભારત, સનાતન ધર્મ પર જીભને કાબૂમાં રાખવા મંત્રીઓને મોદીની સલાહ

તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી, ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલવાની સલાહ નવી દિલ્હીભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર એમ 2 દિવસ જી20 બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે. તો બીજીતરફ જી20ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ…

અમદાવાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટઃ આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ 11થી 16 સપ્ટેમ્બરે યોજાશે

સ્પર્ધામાં 160થી વધુ ખેલાડીઓ અંડર-18ની વિવિધ કેટેગરીમાં ભાગ લેશે અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રથમ વખત આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે , જેમાં ગુજરાતના 14 સહિત દેશના 160 સ્પર્ધકો ભાગ લેશે. અંડર-18 સ્પર્ધાના 9મી અને 10મી સપ્ટેમ્બરે ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ 11 સપ્ટેમ્બરે મુખ્ય સ્પર્ધા શરૂ થશે. અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન, ખાતે…

ઉદયનિધિના નિવેદન સંદર્ભે હસ્તક્ષેપ કરવા 262 લોકોનો સુપ્રીમને પત્ર

262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ નવી દિલ્હીસનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન…

સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ નહીં લગાડવા સાધુ-સંતોની માગ

લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અમદાવાદસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગઈકાલે આ વિવાદોનો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે. ગઈકાલે મોડી રાતે મંદિર…

મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળના ખેલાડીઓનું સન્માન કર્યું

વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પડોસી દેશના ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમમાં હાથ મિલાવતા અને મેડલ પહેરાવતા પણ જોવા મળી રહ્યા છે પલ્લેકેલેએશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો…

ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે?

ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકેઃ રાઘવ ચઢ્ઢા નવી દિલ્હીજ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા…

દિલ્હી સામૂહિક દુષ્કર્મ-હત્યા કેસમાં ત્રણને મોતની સજા થઈ

નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી, આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી નવી દિલ્હીદિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. 8 વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ઉપરાંત બે બાળકોની હત્યાના કેસમાં દિલ્હી કોર્ટે ત્રણ લોકોને મોતની સજા…

ભારતમાં બેરોજગારીનો દર આઠ ટકા, પાકિસ્તાન કરતા વધુ

પાકિસ્તાનની તુલનામાં ભારતની જનસંખ્યા 7 થી 8 ઘણી વધારે છે, પાકિસ્તાનમાં બરોજગારી સ્પેન, ઈરાન અને યુક્રેન જેવા દેશોથી પણ ઓછી છે નવી દિલ્હીવૈશ્વિક આર્થિક મંદીએ દુનિયાભરમાં બેરોજગારી પ્રમાણ વધારે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી અને રુસ-યુક્રેન બાદ ગ્લોબલ લેવલ પર બેરોજગારીનું પ્રમાણ વધી ગયુ છે. કેટલાક દેશોમાં મંદીની આશા વધારે રહેલી છે, જેમા જર્મની, યુકે,…

ટીમ ઈન્ડિયાની જર્સી પર ભારત લખવા બીસીસીઆઈ સમક્ષ સેહવાગની માગ

આપણે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને આપણા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છેઃ સેહવાગ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈથી એક ખાસ માંગ કરી છે. સેહવાગે ભારતીય ટીમની જર્સી પર ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’ લખવા માટે કહ્યું છે. સેહવાગે કહ્યું કે…

સુર્યા-રાહુલનો સમાવેશ, અશ્વિનની બાદબાકી ભારતને ભારે પડી શકે છે

યુઝવેન્દ્ર ચહલની ફરી એકવાર અવગણના કરવામાં આવી, સંજુ સેમસનને પણ પડતો મૂકવામાં આવ્યો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ ઈશાન કિશનને તેના સતત મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર આપ્યો છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિનના અનુભવને અવગણવામાં આવ્યો છે,…

એશિયા કપમાં 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર

નેપાળના બેટ્સમેનો પહેલીવાર ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરી રહ્યા હોય તેવું એક સેકન્ડ માટે પણ ક્યારેય લાગ્યું નહીં ન હતુંપલ્લેકેલેપાકિસ્તાન- શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ 2023ની તેની બીજી મેચમાં ભારતે નેપાળને એકતરફી હરાવીને સુપર-4માં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકવી પડી હતી. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય…