મહાકાલને વરરાજાની જેમ શણગારાયા, કાશી વિશ્વનાથમાં શિવ-ગૌરાનાં લગ્ન
મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ ભોલેનાથની પૂજા કરવામાં આવી નવી દિલ્હી આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી નિમિત્તે દેશભરના તમામ મંદિરોમાં મોડી રાતથી જ ભક્તોની ભીડ જામી છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર હોય કે કાશીનું વિશ્વનાથ મંદિર, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આજે ભગવાન મહાકાલને વરરાજાની જેમ…
