ચેતેશ્વર પૂજારા-અજિંકય રહાણેની કારકિર્દી પર પૂર્ણવિરામના સંકેત
ટી20ના સુકાની બનાવાયા છતાં સુર્યકુમારને વન-ડે ટીમમાં સ્થાન ન આપીને બોર્ડે ચેતવણી આપી નવી દિલ્હી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે બીસીસીઆઈએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કરવામાં આવી છે. બંને ખેલાડીઓ ટીમમાંથી ડ્રોપ થતાં હવે તેના કેરિયર…
