અખિલેશ પર સવાલથી કમલનાથ બોલ્યા, છોડો અખિલેશ વખિલેશ
કમલનાથના નિવેદનથી સપાના પ્રમુખ અખિલેશ યાદવનો આક્રોશ, તો અમે ઈન્ડિયાની બેઠકમાં પણ ગયા ન હોત ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા છે. અખિલેશે પણ વળતો જવાબ આપી ઈન્ડિયા ગઠબંધનને લઈ મોટી…
