અજિત પવાર ટૂંકમાં શિંદેનું સ્થાન રહેશેઃ સામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ગંદકીમાં ધકેલી દીધી મુંબઈઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની…
