એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર તાલીમ કાર્યક્રમ

આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 700+ એકાઉન્ટિંગ ઓફિસરોને લાભ આપશે જેને સ્થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદજાહેર અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન (સીપીજીએફએમ) પરની સમિતિ દ્વારા આઈસીએઆઈએ વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. ખાસ કરીને ગુજરાતમાં ગ્રામીણ વિકાસ એજન્સીઓમાં કામ કરતા એકાઉન્ટિંગ સ્ટાફ માટે રચાયેલ છે….

ખાનગી હોસ્પિટલ્સ 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરશે

ડાયાલિસિસના ભાવમાં કાપ મૂકવામાં આવતા નારાજ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી અમદાવાદગુજરાતની સરકારે પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે. જેના સામે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત…