હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: લાખો ભક્તોએ અલૌકિક લ્હાવો લીધો

અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2026 નિમિત્તે ભાડજ હરે કૃષ્ણ મંદિરે ભક્તિભાવ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જ્યાં મહાઅભિષેક, ૧૦૦૮ પ્રકારના ભોજન અને નંદલાલ છંગાના સંકીર્તનથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું. અમદાવાદ અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શુક્રવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે સંપન્ન થઈ હતી. મંદિરમાં…