વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો – પૂ.શ્રી ધીરગુરુદેવ

બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન–સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે પ.પૂ.ધીરગુરુદેવના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારા  અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન સુપર સે ઉપર – વ્યાખ્યાન સંગ્રહ ભાગ:1ની વિમોચન વિધિ અમદાવાદ અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી…

SEBIએ BSE અને NSE સાથે રાજકોટ, ગુજરાત ખાતે રોકાણકાર સેવા કેન્દ્ર (ISC) ની સ્થાપના કરી

રાજકોટ BSE દ્વારા સંચાલિત ISCનું ઉદ્ઘાટન મનોજ કુમાર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર – સેબી દ્વારા, 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ, દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.જે. દિલીપ, સેબીના પ્રાદેશિક નિયામક-પશ્ચિમ ક્ષેત્ર, યોગેશ બામ્બર્ડેકર, અધિક. જનરલ મેનેજર – એક્સચેન્જો, સ્ટોક બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સના પ્રતિનિધિઓ સાથે BSE ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ પણ હાજર રહ્યા હતા. આ કેન્દ્ર…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

• આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને ડિજિટલ ક્ષેત્રે ટોચની બે શ્રેષ્ઠ ગણાતી સામાન્ય વીમા કંપનીઓમાં ગણવામાં આવે છે મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે “ડિજીટલ એડોપ્શન એન્ડ કસ્ટમર્સ પર્સેપ્શન એબાઉટ જનરલ ઈન્સ્યોરન્સ ઈન 2023” શીર્ષક ધરાવતો તેનો નવીનતમ સંશોધન અહેવાલ પ્સ્તુત કર્યો છે. આ માટે ભારતના વિવિધ પ્રદેશોમાં સર્વેક્ષણો કરવામાં આવ્યા છે જેના અંતર્ગત અહેવાલ સામાન્ય…