માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો
22 ડિસેમ્બરે માઓવાદીના ભારત બંધથી એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ આ કૃત્ય કરાયું રાંચીઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન…
