ગુજરાતમાં અંદાજે 15-20 હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં, અંગદાન અંગે લોકોમાં જાગૃતી જરૂરી

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા JIC 2026કોલાબરેટિવ સાયન્સનું આયોજન અમદાવાદ ગુજરાતમાં અંદાજે 15-20 જયારે દેશમાં 2000 જેટલા હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં છે ત્યારે લોકોમાં અંગદાનને લઈને જાગૃતી આવવી જરીરી હોવાનું Emeritus JIC અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું હતું. તેઓ 9થી 11 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલી 22મી જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (JIC 2026) સંદર્ભે માહિતી આપતા…

સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…