10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસઃ હોમિયોપેથી ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઝડપથી વિકસતી ચિકિત્સા પદ્ધતિ

અમદાવાદ વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલે Samuel Hahnemann ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ જર્મનીના હતા અને એલોપેથીક ચિકિત્સક હતા. પરંતુ તેઓ સારવારની પીડાદાયક પદ્ધતિઓ અને રોગોના કાયમી ઉપચારના અભાવથી નિરાશ થયા, તેથી તેમણે પ્રેક્ટિસ છોડીને અનુવાદનું કાર્ય શરૂ કર્યું, કારણકે તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. અનુવાદ દરમિયાન તેમણે હોમિયોપેથીના સિદ્ધાંતો વિશે…

ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી વન-ડેઃ 20 હજાર લોકોએ અંગદાનના શપથ લીધા

અમદાવાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતની ઈનિંગ્સ બાદ  બીસીસીઆઈ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત તથા કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ અંતર્ગત મેચના દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે મેદાન પર આઈસીસીના પ્રમુખ જય શાહ, રેડ…