ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર

રમત અને ફિટનેસ જાગૃતિ માટે અધિકારીઓ જિલ્લા કક્ષાએ એક્શન પ્લાન બનાવે તે જરૂરી એક જિલ્લો-એક રમતને પ્રોત્સાહિત કરવી જરૂરી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર ગીર સોમનાથ સોમનાથ ખાતે યોજાઇ રહેલી ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાં…

ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી

જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી સોમનાથ સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે ૬૫ લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે. મંત્રી સંઘવીએ રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર…