સોના અને ચાંદીની દાણચોરીમાં મોટો ઉછાળો: આયાત ડ્યુટી વધતાં સ્મગલિંગ વધ્યું

સરકારે સોના અને ચાંદીની આયાતને નિરુત્સાહ કરવા માટે 12 મેના રોજ આ બંને કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટીમાં વધારો કર્યો હતો. જેના પરિણામે દેશમાં સોના અને ચાંદીની દાણચોરી (સ્મગલિંગ)ના કેસોમાં ભારે ઉછાળો નોંધાયો છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા જ પૂરો કરે છે નવી દિલ્હી: તાજેતરમાં સોના અને ચાંદીની દાણચોરીના બનાવોમાં ભારે વધારો…