મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર હુમલો, સીએમ દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુવારે શિરોમણી અકાલી દળ (શિઅદ) ના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર એક શખ્સે ચાકુથી હુમલો કર્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક પોલીસ અધિક્ષક સાથે વાત કરીને ઘટનાની માહિતી મેળવી હતી અને કડક તપાસના આદેશ આપ્યા છે. નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો ક્યારે અને કેવી…

દેવેન્દ્ર ફડણવીસ મોદી કેબિનેટમાં જશે? સંજય રાઉતના દાવાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો, શિંદેને ફરી CM બનાવવા માંગ

Maharashtra Politics: ફડણવીસ દિલ્હી જશે? સંજય રાઉતના દાવા બાદ શિંદેને ફરી CM બનાવવાની માંગ ઉઠી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મોદી કેબિનેટમાં સામેલ થશે તેવી સંજય રાઉતની રાજકીય અટકળ બાદ રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાના નેતા બચ્ચુ કડૂએ એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. મુખ્ય મુદ્દા મુંબઈઃ એક નિવેદને રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો…