સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, સંગ્રહ ક્ષમતા 82%ને વટાવી

નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જળસપાટી અને સંગ્રહના મુખ્ય આંકડાઓ તારીખ…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં એક જ દિવસમાં 1.06 મીટરનો વધારો

સ્ટોરેજ 75.38 ટકા પર પહોંચ્યું, નર્મદા બેસિનમાં સારા વરસાદથી જળસંગ્રહમાં સતત વધારો અમદાવાદ રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા બેસિનમાં નોંધાયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. શનિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 130.91 મીટર પર પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 1.06 મીટરનો નોંધપાત્ર વધારો દર્શાવે…