પેરિસ મંદિર મહોત્સવમાં મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2થી 14 સપ્ટેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન, વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવારે, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞ 2થી…