ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડમાં વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત્, હવે 30 દિવસ સુધી મળશે પ્રવેશ

વિઝા-મુક્ત સુવિધા બંધ કરવાની વિચારણા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો; ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે થાઈ સરકારે નિયમોમાં કર્યો ફેરફાર નવી દિલ્હી થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અગાઉ મળતી 60 દિવસની વિઝા-મુક્ત અવધિ હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ, માનવ તસ્કરી અને ઓનલાઈન છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં…

વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ફક્ત રૂ. 5555થી વિશેષ ભાડાં સાથે અમદાવાદથી નવી સીધી ફ્લાઈટ રજૂ કરાઈ

~ હમણાંથી 16મી સપ્ટેમ્બર સુધી એરલાઈન્સ રૂ. 5555થી શરૂ કરતાં ટિકિટ ઓફર કરી રહે છે (જે એકતરફી ભાડું રહેશે) ~ વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓને ભારતમાં અમદાવાદ સાથે વિયેતનામમમાં દા નાંગને જોડતાં તેના નવા સીધા ફ્લાઈટ રુટ સાથે અદભુત દા નાંગની ખોજ કરવા માટે ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરાયા છે. અમદાવાદ- દા…