ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા

રક્ષામંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી…

ભારત-જાપાન રક્ષા સંબંધોને મળ્યો વધુ વેગ, ટોક્યોમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઇઝ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સમુદ્રી સહયોગ અને ઇન્ડો-પેસિફિક મુદ્દે વ્યાપક ચર્ચા નવી દિલ્હીભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતના રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 13 જુલાઈ, 2026ના રોજ ટોક્યોમાં જાપાનના રક્ષા મંત્રી શ્રી શિંજિરો કોઇઝ સાથે…