યોગ્ય પુરાવા વગર હાર્ટ એટેક કહેવું અયોગ્યઃ ડૉ. તેજસ પટેલ
હૃદયની સંભાળ માટેના હૃદયથી સંવાદ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત રાજય શાખા તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હ્રદયની સંભાળ માટેનો હ્રદયથી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હ્રદયરોગના નિષ્ણાંતો પદ્મશ્રી ડો.તેજસ પટેલ, ડો. સમીર દાણી, અને ડો. ચિરાગ દોશી સાથે સંવાદ યોજાયો હતો ’હૃદયની સંભાળમાટેનો હૃદયથી…
