ઓખા ખાતે ICGS ‘મીરા બહેન’ને પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે વિદાય

બે દાયકાથી વધુ સમય સુધી દરિયાઈ સુરક્ષામાં આપેલી શાનદાર સેવા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજનું ડિકમિશનિંગ ઓખા: સૂર્યાસ્તની ગૌરવપૂર્ણ પળોમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS મીરા બહેનને ઓખા પોર્ટ ખાતે પૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે ડિકમિશન કરવામાં આવ્યું. પરંપરાગત અને ગૌરવપૂર્ણ સમારોહમાં જહાજે બે દાયકાથી વધુ સમય સુધી દેશની દરિયાઈ સરહદો અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા…

ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા

રક્ષામંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી…

મોરિશિયસ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવશે ભારતીય નૌકાદળ

ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે કરી મહત્વપૂર્ણ મુલાકાત નવી દિલ્હી ભારતીય નૌકાદળના ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન હાલમાં મોરિશિયસની સત્તાવાર મુલાકાતે છે. 12 ઓગસ્ટ, 2026ના રોજ તેમણે મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ…

નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે

ભારત-મોરિશિયસ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ; 10થી 13 ઓગસ્ટ દરમિયાન વિવિધ મુદ્દે થશે ચર્ચા અમદાવાદ ભારતીય નૌકાદળના વડા (CNS) એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન 10થી 13 ઓગસ્ટ, 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર એવા મોરિશિયસ સાથે દ્વિપક્ષીય દરિયાઈ સહયોગ અને સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ…

ભારત-જાપાન રક્ષા સંબંધોને મળ્યો વધુ વેગ, ટોક્યોમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને જાપાનના રક્ષા મંત્રી શિંજિરો કોઇઝ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સમુદ્રી સહયોગ અને ઇન્ડો-પેસિફિક મુદ્દે વ્યાપક ચર્ચા નવી દિલ્હીભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતના રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 13 જુલાઈ, 2026ના રોજ ટોક્યોમાં જાપાનના રક્ષા મંત્રી શ્રી શિંજિરો કોઇઝ સાથે…