ભારતીય વાયુસેનાનું પાંચમું C-130J વિમાન ૧૨ ટન રાહત સામગ્રી અને બચાવ ટીમ સાથે નેપાળ માટે રવાના
આપત્તિગ્રસ્ત વિસ્તાર માટે તબીબી સહાય અને ૧૧ સભ્યોની રેસ્ક્યૂ ટીમ લઈને વિમાને ભરી ઉડાન નવી દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન અને માનવતાવાદી સહાયતા અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેના (IAF) દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં વાયુસેનાનું પાંચમું C-130J હર્ક્યુલસ વિમાન રાહત સામગ્રી સાથે નેપાળના અસરગ્રસ્ત ક્ષેત્ર તરફ રવાના થયું છે. રાહત સામગ્રી અને તબીબી સહાય…
