સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી પહોંચી 134.28 મીટરે: ડેમ 85.49% ભરાયો

નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો: છેલ્લા 24 કલાકમાં સપાટી 7 સે.મી. વધી મુખ્ય અંશ: અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. તારીખ ૨૫ ઓગષ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકની સ્થિતિ અનુસાર, નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.૨૮ મીટરે પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર થોડે…