સુરત નવી સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન

સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના માનવતાવાદી નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારને પાઠવી સાંત્વના સુરત શ્રાવણ માસના પવિત્ર સોમવાર અને એકાદશીના અવસરે સુરત નવી સિવિલ હોસ્પિટલના અંગદાન અભિયાનમાં એક અત્યંત ગૌરવવંતી અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦૦ સફળ કેડેવર અંગદાન કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં અંગદાન…

નવસારીના ગણદેવામાં કરુણ ઘટના: ટેમ્પો વીજ વાયરને અડી જતાં 10 લોકોને કરંટ લાગ્યો, 3 યુવાનનાં કમકમાટીભર્યા મોત

ગણદેવીનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાં બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. રસ્તા પર પડેલા જીવંત વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?પ્રાપ્ત વિગતો અનુસાર,…