વિશ્વ પર્યાવરણ દિવસે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે દેશવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું

જયપુર ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) પર્યાવરણીય ટકાઉપણા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા આજે વિશ્વ પર્યાવરણ દિવસે વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાન જયપુર, ચંદીગઢ, દિલ્હી, રાયપુર, અમદાવાદ, રોહતક, બેંગાલુરુ, ઇન્દોર, મુંબઈ, પૂણે અને કોલકાતા સહિતના ભારતના 11 સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું. 5 જૂન વિશ્વભરમાં…