ગુજરાતના ખરા દરિયાખેડૂઃ હિમાંશુ પંચાલે 1600 કિમીના પટ્ટાનું ખેડાણ કરી અવિસ્મરણીય ફોટોગ્રાફી કરી

અમદાવાદના નવજીવન ટ્રસ્ટમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન બાય ધ શોર 19થી 28 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 12થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે અમદાવાદ ભારતના સૌથી વિશાળ 1600 કિમીના દરિયાઈ પટ્ટાને આપણે તો માત્ર નક્શામાં જોયો હશે પણ આ લખપતથી ઉમરગામ સહિતના રાજ્યના દરિયાકાઠાને આવરી લેતા વિસ્તારોનું ખેડાણ (પ્રવાસ) કરીને ત્યાંના સુંદર દ્રશ્યોને કેમેરામાં કંડારવાના કપરા પડકારને મૂળ…