અમદાવાદમાં મહાવીર ભગવાનની રથયાત્રા દ્વારા સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ

અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે…

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.