અભિનેતા સુરેશ ઓબેરોયનો મોટો ખુલાસો: ‘બીજેપીમાં મોટાભાગના લોકો પૈસા કમાઈ રહ્યા હતા’

મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે રાજકારણની દુનિયા…

મોહન ભાગવતે મુંબઈમાં Gen Z પ્રોટેસ્ટ અંગે આપ્યું મોટું નિવેદન, કહ્યું- “શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર”

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alpha સાથેના સંવાદ દરમિયાન તાજેતરના વિરોધ પ્રદર્શનો અને દેશની શિક્ષણ પ્રણાલી પર મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે. મુંબઈ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે લોકતંત્રમાં વિરોધ પ્રદર્શન એ પણ પરસ્પર સહમતિ સાધવાનો એક રસ્તો છે. જો વિવિધ…