ભારતીય નૌકાદળમાં 11 જુલાઈએ જોડાશે સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’, આત્મનિર્ભર ભારતને મળશે વધુ બળ
પ્રોજેક્ટ-17A અંતર્ગત નિર્મિત છઠ્ઠું સ્વદેશી યુદ્ધજહાજ 75 ટકાથી વધુ સ્થાનિક ટેક્નોલોજીથી તૈયાર; દરિયાઈ સુરક્ષામાં વધશે ભારતની ક્ષમતા નવી દિલ્હી, ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળવા જઈ રહી છે. પ્રોજેક્ટ-17A અંતર્ગત તૈયાર કરાયેલું છઠ્ઠું સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી (F38)’ આગામી 11 જુલાઈ, 2026ના રોજ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થશે. 75…
