નર્મદામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે પ્રસ્થાન

મંત્રી પ્રફુલપાનસેરિયા અને નાયબ દંડક વિજય પટેલ યાત્રામાં જોડાયા; તિલકવાડામાં લાભાર્થી સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રા નર્મદા જિલ્લામાં બીજા દિવસે પહોંચી હતી. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ નર્મદા…