રિલાયન્સ પહેલગામ આતંકી હુમલાના તમામ ઈજાગ્રસ્તોને મફત સારવાર આપશે

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે  ,“22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં જાન ગુમાવનારા નિર્દોષ ભારતીયોના શોકમાં હું રિલાયન્સ પરિવારના દરેક સભ્ય સાથે જોડાયો છું. અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી અમારી…