આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અભ્યાસ દર્શાવે છે કે 70 ટકા લોકો કરવેરાના લાભ સિવાયના કારણો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરે છે

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો રિપોર્ટ” શીર્ષક હેઠળના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ…