હીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલોએ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમના) વડીલોએ હીરામણિ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ઓર્ગેનિક કલરોથી ધુળેટીની ઉજવણી કરી હતીં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી.

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી.