राज्यહીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલોએ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી AdminMarch 6, 202601 mins Spread the love અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમના) વડીલોએ હીરામણિ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ઓર્ગેનિક કલરોથી ધુળેટીની ઉજવણી કરી હતીં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી. Post navigation Previous: અવકાશ માટે ‘ કેબ ‘ બનાવવા તૈયારી, આ જમીન-આધારિત અવકાશ યાત્રા વિશે જાણો Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો AdminMarch 5, 2026March 5, 2026 0
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો AdminFebruary 28, 2026 0