હીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલોએ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી

Spread the love

અમદાવાદ

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમના) વડીલોએ હીરામણિ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ઓર્ગેનિક કલરોથી ધુળેટીની ઉજવણી કરી હતીં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *