પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ: પોલીસ, એસઆરપી, જેલ અને વન વિભાગની ભરતીમાં 20% અનામત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળશે ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્એદ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ…
