કાકંરિયા કાર્નિવલમાં IITEના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાજંલિ
અમદાવાદ કાકંરિયા કાર્નિવલના રંગીન મચં પર દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાનો અદભતૂ સગંમ જોવા મળ્યો, જ્યાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (IITE)ના વિદ્યાર્થીઓએ બે વિશિષ્ટ નાટ્ય અને સંગીતાત્મક પ્રસ્તતિુતિઓ દ્વારા ઉપસ્થિત જનમદેનીને મત્રં મુગ્ધ કરી દીધી. ૩૧મી ડિ સેમ્બર ૨૦૨૫ સાજંની મુખ્ય આકર્ષણરૂપ પ્રસ્તુતિ હતી ભારતના લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અર્પિત એક ભાવસ્પર્શી ‘વાચીકમ’ (નાટ્યવાચન). શક્તિશાળી…
