નર્મદામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની બાઈક યાત્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળ સાથે પ્રસ્થાન

મંત્રી પ્રફુલપાનસેરિયા અને નાયબ દંડક વિજય પટેલ યાત્રામાં જોડાયા; તિલકવાડામાં લાભાર્થી સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રા નર્મદા જિલ્લામાં બીજા દિવસે પહોંચી હતી. નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ નર્મદા…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધોરણ-4ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિવિધ રોપાઓનું વાવેતર કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ભાવના વિકસે તે હેતુથી ધોરણ-4ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ…