‘નમો સ્વચ્છતા અભિયાન’ને ઐતિહાસિક સફળતા, સાત દિવસમાં 5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન સફળ; 41 હજારથી વધુ સાધનોનું સમારકામ પૂર્ણ ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ને રાજ્યવ્યાપી સફળતા મળી છે. સાતમા દિવસ સુધી રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ…

‘નમો સ્વચ્છતા અભિયાન’માં છ દિવસમાં 5.49 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

5.03 લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 1,677 ઓરડાઓ ઉપયોગ માટે થયા ખાલી; છઠા દિવસે 23 હજારથી વધુ સાધનોનું સમારકામ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ છ…